Monday, 24 May 2021

CORONA IMPECT; SECOND WAVE..Derailed The Train of Development.

કોરોના ઇમ્પેક્ટ   -    સેકન્ડ વેવ  
પાટે ચડેલી અર્થતંત્રની  ગાડી ફરી ગબડી

 

 

પહેલી લહેર કરતાં લોકડાઉન, અસર પામનારો વર્ગ અલગ; કેટલુ
નુક્સાન થશે તેમાં મતમતાંતર : મધ્યમ વર્ગ નબળો પડયો
બેરોજગારી, મેડિકલ ખર્ચા સહિતના પરિબળો વચ્ચે માંગ ઘટી
મોટા ઉદ્યોગો ચાલુ રહ્યા; બજારો રહી ` તો એનુ` પેકેજ કેમ નહીં ?

 

 

 

ગત વર્ષે કોરોના મહામારી આવી, માર્ચના `તથી બે મહિનાનુ` લોકડાઉન આવ્યુ`. દેશભરમાં સજ્જડ લોકડાઉન, દેખીતી રીતે અર્થતંત્રને ઘણુ` નુકસાન થયુ`, પણ લોકડાઉન અનિવાર્ય હતુ`. સરકારે એક પછી એક રાહત પેકેજ જાહેર કર્યા` હતાં. લોન યોજનાઓ જાહેર કરી, રાજ્ય સ્તરે નાના` ઉદ્યોગકાર-વેપારીઓ માટે પણ આત્મનિર્ભર યોજના જાહેર થઈ. જીડીપી નકારાત્મક -23.9 ટકા સુધી ઉતરી ગયો, અનિશ્ચિતતા છવાઈ ગઈ, પર`તુ ઓગસ્ટથી  ધીરેધીરે ખૂલતાં જતાં લોકડાઉન વચ્ચે તહેવારોની મોસમ આવી ને આર્થિક ગતિવિધિએ વેગ પકડી લીધોચાલુ વર્ષના આર`ભે જાન્યુઆરીમાં તો `ડબલ ડિઝિટ ગ્રોથ' (10 ટકાથી વધુનો ઘરેલુ વિકાસ દર)ની અપેક્ષાઓ આવવા માંડી, ત્યા` અચાનક મહામારીની બીજી લહેર આવી. આવી તે એવી કે એક દિવસમાં દુનિયામાં સૌથી વધુ નવા કેસ અને સૌથી વધુ મૃતકા` પણ દેખાડી દીધા. ભલે, પૂર્ણ દેશવ્યાપી લોકડાઉન જાહેર થયુ`, પર`તુ આર્થિક ગતિના` ચાલકબળ એવા` મુખ્ય શહેરો સહિત લગભગ 98 ટકા વિસ્તાર આગળ પાછળ, પણ `િશક કે ક્ફર્યૂ લોકડાઉનમાં રહ્યા. જેની અસરો હવે આર્થિક માપદ`ડોના` `કડામાં દેખાવા લાગી છે અને અત્યારે ચર્ચા છે કે બીજી લહેરની અર્થતંત્ર પર અસર પડશે કે નહીં, અને કેટલી પડશે?

વીતેલા સપ્તાહમાં આરબીઆઈએ તેના માસિક અહેવાલોમાં આર્થિક સૂચકા`કો જારી કર્યા?તેમાં બજારમાં માંગ ઘટી હોવાનુ` સ્વીકાર્યું  અને `કડા પણ નબળા  આવ્યા છે, પર`તુ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે, ગત વર્ષ?જેવી `ભીર અસર નહીં હોય. રાહત પેકેજનો પણ કોઈ `કેત મળ્યો. બીજીબાજુ, વિવિધ દેશોમાં ભાવિ આર્થિક સ્થિતિનુ` આકલન કરતી વૈશ્વિક રેટિ` એજન્સીઓએ તેના` `શોધન પછી ભારત માટે આપેલુ` હવે પછીના ગાળામાં જીડીપીનુ` અનુમાન ઘટાડી નાખ્યુ`. એક તબક્કે રેટિ` એજન્સીઓને વિશ્વાસ હતો કે ભારત 10 ટકાથી વધુ વિકાસ કરશે.

કોરોનાની બન્ને લહેર વચ્ચેનો મૂળ તફાવત છે કે, ત્યારે કેસો-મૃત્યુ ઓછા` હતાં, લોકડાઉન પૂર્ણ હતુ`, સામે અત્યારે સ્વાસ્થ્ય કટોકટી વધુ `ભીર હતી. મૃત્યુ-કેસ વધુ હતા ને લોકડાઉન `િશક હતુ`. ઉદ્યોગોને તો ` કરાયા, એટલે શ્રમજીવીઓની વતન વાપસીના` ગત વર્ષ જેવા` દૃશ્યો દેખાયા`, ઓફિસો ખુલ્લી રહી, કયા` મોલ અને સિનેમાની છૂટ હતી, પણ લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગો અને વેપારીઓને તો ઝટકો લાગ્યો છે. કારણ કે `િશક લોકડાઉનમાં ગુજરાત નહી`, દેશમાં બધે બજારો ` રહી. આમાં લારીવાળા અને દુકાનદારોને ભલે અનિવાર્ય હતુ`, પણ આર્થિક રીતે સહન કરવાનુ` આવ્યુ`. સામે વર્ગ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત નથી. જેવી રીતે ગત વર્ષ કેન્દ્રીય નાણામ`ત્રીએ ઉપરા ઉપરી જાહેરાતો કરી હતી, ખરેખર વસ્તુ ખૂટે છેદેશના અર્થતંત્ર માટે 2021ની શરૂઆતમાં જે આશા `ધાઈ હતી, ધોવાઈ ગઈ છે. જેને વિવિધ  રિસર્ચ રિપોર્ટના આધારે જોઈએ તો, સીએમઆઈઈના મતે ગ્રાહક ભાવા` 3.8 ટકા ઘટયો છે. મતલબ કે, બજારમાં માંગ ઘટી ગઈ છે. એપ્રિલમાં વાહનોનુ` વેચાણ 30 ટકા ઘટયુ` છે. બીજીબાજુ, મનરેગા `તર્ગત રોજગારની માંગ 2.45 કરોડ થઈ ગઈ. સ્ટીલ, `ધણ અને સિમેન્ટની માંગ ઘટી ગઈ. હોટેલ, રેસ્ટોરન્ટ, પ્રવાસ ક્ષેત્રને નકારાત્મક અસર થઈ. બીજી લહેર આવતાં નાણા` ધીરધાર કરતી નોન બેન્કિ` `પનીઓ (એનબીએફસી) ઈએમઆઈને અસર થતાં આર્થિક દબાણમાં આવી ગઈ. માલ પરિવહન ઘટયુ`, બેરોજગારી વધી.

બીજી લહેરમાં `ભીર અસર પડવાનો બીજો તર્ક પણ ચર્ચામાં છે કે, સરકારી મૃતકા` ગમે તે કહે, પર`તુ હજારો એવા લોકોના` મૃત્યુ થયા` છે, જે ઘરમાં આજીવિકાનો આધાર હતા. બીજ`y, મેડિકલ ખર્ચમાં હજારો કુ``y, નાનો-મધ્યમ વર્ગ પાયમાલ થઈ ગયો છે અને ત્રીજુ`, સ્થિતિ જોઈને લોકો ગભરાટમાં આવી ગયા અને ખોટા ખર્ચ ` કરી રોકાણને બદલે બચત તરફ વળ્યા છે. ક્વાન્ટ ઈકો રિસર્ચ?કહે છે કે બધા` પરિબળોની અસર માંગ પર પડી છે અને લા`બો સમય રહે તેવી શક્યતા છે. આમ, મહામારીની બીજી લહેરે `વી' આકારના સુધારાની આશા રખાતી હતી `યુ' આકારમાં લાવી દીધી. ફરી વિકાસની પાટે ચડેલી ગાડીને ગબડાવી દીધી છે. હવે વેક્સિનેશન ઝડપભેર થાય, લોકોની આર્થિક સ્થિતિ સારી થાય અને માંગ વધે તેમજ હવે ત્રીજી  લહેર આવે તો આશા રાખીએ કે ડિસેમ્બર-21 સુધીમાં ઉચ્ચ વિકાસ દર મળે.

 

 

ફરી લાખોની નોકરી ગઇ !

 

2020માં તો કોરોનાની પ્રથમ લહેરમાં પૂર્ણ લોકડાઉન હતુ` અને મોટા ઉદ્યોગથી નાના દુકાનદારો તમામ ` હતા એટલે બેરોજગારીનો `ભીર પ્રશ્ન ઊભો થયો, પર`તુ વખતે માંડ સ્થિતિ થાળે પડતી હતી ત્યા` સ્થાનિક લોકડાઉન આવ્યુ` અને એની અસર નાના કામદારો, છૂટક શ્રમજીવીઓ અને લઘુ-સૂક્ષ્મ કક્ષાના ઉદ્યોગોના કર્મચારીઓ પર વધુ પડી.

`કડા મુજબ એપ્રિલમાં બેરોજગારી દર વધ્યા અને મે મહિનાના ` આવશે ત્યારે વધુ તીવ્ર સ્થિતિ દર્શાવશે તેવી શક્યતા છે. સેન્ટર ફોર મોનિટરિ` ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઇઇ)ના ` મુજબ વખતે શહેરી અને ગ્રામીણ `ને ક્ષેત્રમાં રોજગારી પર અસર પડી છે. માર્ચમાં 6.5 ટકાના સ્થાને બેરોજગારી દર એપ્રિલમાં 8 ટકા થયો છે. દર ચાર મહિનાની ઊંચામાં ઊંચી સપાટી છે. 70 લાખ લોકો તેમની નોકરીમાં અસરગ્રસ્ત બન્યા છે.


 

આરબીઆઇને વિશ્વાસ; પહેલા` જેવુ` નુકસાન નહીં !

 

કોરોનાની બીજી લહેરની અર્થતંત્રની અસરો પરની ચર્ચા વચ્ચે ગત અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના` માસિક બુલેટિનમાં કબૂલ્યુ` કે આર્થિક ગતિવિધિને અસર થઇ છે, પર`તુ એવો વિશ્વાસ દર્શાવ્યો કે પહેલી લહેર જેટલી નકારાત્મક અસર નહીં થાય. આશા રાખીએ કે `દાજ સાચો પડે.

આરબીઆઇના `કડામાં માંગ પર સૌથી અસર દેખાઇ. આર્થિક ગતિવિધિ, ખર્ચા અને રોજગારના `કમાં પણ ઘટાડો દેખાડયો હતો. જો કે સરકારના પ્રયાસોથી અસર ઘટી જશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

`કડા મુજબ બેન્કિ`-ફાઇનાન્સ ક્ષેત્રમાં ઘણી અસર છે. પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ રોકડ પ્રવાહિતા જાળવવાના ઉપાય થયા. લોન લઇને ખાસ કરીને મધ્યમ-નાના` ઉદ્યોગો ઊંચા આવી જશે તેમ મનાતુ` હતુ`, ત્યા` ફરી બીજી લહેર આવી, લોકોની સ્થિતિ પર અસર થતાં માંગ ઘટી અને છેવટે અત્યારે તો બેંકો પર દબાણ વધ્યુ` છે. ક્રેડિટ ગ્રોથ ઘટયો છે ઘાતક નીવડી શકે.

 

-વે બિલ ઘટયા`; પણ જીએસટી આવક વધી

 

કોરોનાની બીજી લહેરમાં 2021ના` નાણાકીય વર્ષનો ` અને 2021-22ના આર`ભે હકારાત્મક અને નકારાત્મક `ને પાસા` જોવા મળ્યા` છે. વસ્તુ અને સેવા કર (જીએસટી) `તર્ગત -વે બિલ એક નવી પદ્ધતિ છે, જે 50,000 રૂા.થી ઉપરના માલના પરિવહન માટે અનિવાર્ય છે. માલ વિનિમયના સૂચકા` મુજબ માર્ચ કરતાં એપ્રિલમાં -વે બિલમાં 17.5 ટકાનો ઘટાડો થયો છે. માર્ચમાં 7 કરોડ -વે બિલની સામે એપ્રિલમાં 5.8 કરોડ હતા

જો કે, મહામારી વચ્ચેથી એક ઉજળુ` પાસુ` હતુ` કે, જીએસટીથી એપ્રિલમાં સરકારને વિક્રમી 1.42 લાખ કરોડની આવક થઇ છે. માર્ચની આર્થિક ગતિવિધિનો સૂચકા` સારો આવ્યો. કારણ કે જરૂરત પ્રમાણે જે-તે રાજ્યોમાં લોકડાઉન લાગુ થયુ`, વર્ક ફ્રોમ હોમ કામ ચાલુ રહ્યુ`, માલસામાનની ઓનલાઇન ખરીદી અને ઘરે ડિલિવરી પ્રથા વધી ગઇ અને ડિજિટલ પેમેન્ટ પદ્ધતિમાં વધારો થઇ રહ્યો છે.