Tuesday, 25 February 2020

જેનામાં તેજસ્વીતા ભારોભાર ભરેલી હોય, અને ભણવાની એકચિત્ત પ્રતિબદ્ધતા હોય એવી પ્રતિભાઓને સ્વમાનભેર આગળ વધવા કુદરત આપમેળે કોઈ ને કોઈને નિમિત્ત બનાવતી રહે છે, ને એવા તેજસ્વી વ્યક્તિત્વો હંમેશા તેમની સિદ્ધિઓનો યશ પરિવાર અને સમાજને સમર્પિત કરતા રહે છે. આવો જ જીવંત દાખલો..

દેશની બેન્કિંગ વ્યવસ્થા, મૂડીબજાર નિયમનો અને આર્થિક નીતિ નિર્ધારણમાં યોગદાન આપનારા નિષ્ણાત કચ્છી 
શ્રી દિવ્યભાષ અંજારિયા સાથે એક પ્રેરણાત્મક મુલાકાત.....



No comments:

Post a Comment