Monday, 18 October 2021

The coal crisis become mild, But the problem is not over...!

Lp¡g LVp¡LVu lmhu ±C `Z kdõepƒp¡ A„s ƒ±u Apìep¡


cpfs b^p n¡Óp¡dp„ ApÐdrƒc®fspƒu qvipdp„ ApNm h^¡ R¡, `f„sy c|smdp„ Lp¡g c„Xpf Rsp„ rhv¡iu Apeps `f rƒc®fsp ƒXu : N°uƒ EÅ® sfa hmhpdp„ TX` ^udu, AÐepf¡ v¡iƒu 70 VLp huSá M`s ±d®g d±Lp¡ Sá `|fu `pX¡ R¡ 

lSyá b¡ AWhpqXep `l¡gp„ƒu hps R¡. Quƒdp„ huSáLp` Apìep¡ Aƒ¡ Ap¥Ûp¡rNL LpdLpSá s¡dSá fl¡ZpLƒp rhõspfp¡ƒu `Z huSámu Nyg ±B Ðepf¡ rhðƒu dlpkÑp bƒhp dpNsp Aƒ¡ d¡Þey a¡LQqf„N lb Ll¡hpsp Ap v¡i `f dpRgp„ ^p¡hpep„ L¡ huSámu `Z `|fu `pXu iLsp¡ ƒ±u, Ðep„ Ap f¡gp¡ rb°Vƒƒp v¡ip¡ ky^u `lp¢Ãep¡ Aƒ¡ R¡ëgp vk¡L qvhk±u cpfsdp„ Ap dyØp¡ NpSá¡ R¡. rhs¡gp AWhpqXepƒp A„s¡ irƒhpf¡ Å¡ L¡ l¡hpg Apìep¡ L¡, dy¿e dyíL¡gu R¡ A¡ Lp¡gkpƒp SáÕ±pƒu v¥rƒL M`s cpfsdp„ h^u Q|Lu R¡ Aƒ¡ lh¡ Lp¡B kdõep ƒl] fl¡. lpg ÂpXu sp¡ k„LV lmhy„ ±B Ney„ R¡, `Z lSyá Ap Lpedu DL¡g ƒ±u. k„LV N„cuf lsy„. Mpk Lfuƒ¡ DÑf cpfsƒp fpÄep¡dp„ fpX dQu lsu. ÓZ fpÄep¡A¡ s¡ gp¡X i¡qX„N (huSáLp`) iê Lfu vu^p¡ lsp¡. `°ïƒ A¡ EW¡ R¡ L¡, cpfs lh¡ vf¡L n¡Ó¡ ApÐdrƒc®f ±hpƒu hps Lf¡ R¡. Lp¡gpkpƒp SáÕ±pƒu hps Lfhpdp„ Aph¡ sp¡ v¡iƒp c|smdp„ 300 hj® Qpg¡ s¡Vgp¡ SáÕ±p¡ lp¡hpƒy„ A¡L k„ip¡^ƒpÐdL Aæepkƒy„ spfZ R¡, sp¡ Ap`Z¡ ApÐdrƒc®f L¡d ƒ±u ? rhv¡i±u Lp¡gkpƒu Apeps L¡d Lfhu `X¡ R¡ ? dpÓ hs®dpƒ ƒl], ApTpvu `Ruƒu Ap`Zu kfLpfp¡ƒu ƒursdp„ MpduAp¡ flu R¡, Sᡃp `qfZpd ApSá¡ cp¡Nhhp `X¡ R¡.

cpfsdp„ huSá DÐ`pvƒƒu õ±pr`s ndspdp„ Lyëg 2.8 gpM d¡Nphp¡V A¡Vg¡ L¡ 54 VLp Sá¡Vgp¡ rlõkp¡ L¡gkp Aƒ¡ rgÁƒpBV Ap^pqfs huSá A¡Ldp¡ƒp¡ R¡, AÞe rhLë`p¡ N¡k, XuTg, lpBX²p¡ Aƒ¡ Mpk sp¡ qfÞe|A¡bg A¡ƒÆ®ƒu ndsp h^y R¡, `f„sy 70 VLp DÐ`pvƒ AÐepf¡ Ap Lp¡gkp Aƒ¡ rgÁƒpBV Ap^pqfs d±Lp¡ `|fy„ `pX¡ R¡ ƒ¡ AÐepf¡ AgN AgN LpfZp¡kf Lp¡gkpƒu s„Nu Aƒ¡ Ap„sffpô²ue õsf¡ Lp¡gkpƒp¡ cph h^pfp¡ ±sp„ h^y `Xsu Lp¡g Ap^pqfs rƒc®fspƒ¡ LpfZ¡ LVp¡LVu Ecu ±B lsu. buÆbpSyá, Lp¡fp¡ƒpLpm `Ru ^pfZp Lfsp„ h^y TX`u Apr±®L Nrsrhr^ h^sp„ huSádp„N h^u A¡Vg¡ k„LV N„cuf bÞey„.

hs®dpƒ kfLpf qfÞe|A¡bg A¡ƒÆ® (`f„`fpNs Lyvfsu EÅ®) n¡Ó `fƒp¡ Ap^pf h^pfuƒ¡ Lp¡gkp `fƒu rƒc®fsp ÂpVpXhp dpN¡ R¡, `f„sy s¡dp„ kde gpN¡ R¡. rhÞX, kp¡gpf Aƒ¡ AÞe Lyvfsu EÅ®ƒu õ±pr`s ndsp cg¡ Qp¡±p¡ cpN 25.94 VLp R¡, `f„sy k¡ÞV²g Bg¡F¼V²rkVuƒp X¡Vp dySáb s¡dp„±u huSá DÐ`pvƒ dpÓ 9.04 VLp Sá ±pe R¡ ! bpLuƒu M`s Lp¡gpkpƒp huSá d±Lp¡ `|fu `pX¡ R¡. Lpb®ƒ `°v|jZƒp LpfZ¡ kfLpf Ap fus¡ ApNm h^¡ R¡, `f„sy fpsp¡fps i¼e   ƒ±u.    Lp¡gkp dpV¡ƒu rƒc®fsp ÂpVpXhu `X¡ A¡d R¡.

2020dp„ Lp¡fp¡ƒp dlpdpfu Aphu Aƒ¡ huSá h`fpi ÂpVép¡ lsp¡. dp„N ÂpVsp„ Aƒ¡L A¡Ldp¡A¡ DÐ`pvƒ i|Þe L¡ AX^y„ Ley¯ lsy„, `f„sy R¡ëgp b¡ drlƒpdp„ Apr±®L Nrsrhr^ ^pfZp±u h^y TX`¡ h^u. s¡dp„ KÂpsp TX`pB Nep Sá¡hu Fõ±rs ±B. Sá¡ TX`¡ A±®s„Ó ApNm h^¡ R¡ A¡ Å¡sp„ huSámu DÐ`pvƒ h^pfhy„ `X¡ A¡d R¡. Quƒdp„ Apr±®L TX` Aphu s¡dp„ huSámu dlÒhƒy„ `pky„ lsy„. LpfZ L¡ Quƒdp„ huSámu kõsu Ap`uƒ¡ DÛp¡Np¡ƒ¡ `°p¡Ðkplƒ A`pe R¡. Quƒdp„ Lyëg DÐ`pqvs huSámuƒp 60 VLp h`fpi sp¡ Ap¥Ûp¡rNL n¡Ó Lf¡ R¡. bpLuƒpdp„ fl¡ZpL Aƒ¡ AÞe R¡.

hs®dpƒ Fõ±rs Aƒ¡ k„LVƒy„ LpfZ

 Quƒ±u iê ±Bƒ¡ huSák„LV eyL¡ krlsƒp rb°Vƒƒp v¡ip¡dp„ `lp¢Ãey„ Aƒ¡ Ap„sffpô²ue õsf¡ Ecu ±e¡gu Ap Lp¡gkpƒu s„Nuƒp¡ f¡gp¡ cpfs ky^u `Z Apìep¡. Ap s„Nu `pRm î¡ZubÙ Ldƒkub bƒphp¡ R¡. A¡L sp¡ Lp¡fp¡ƒpdp„ kàgpe Q¡ƒ kyõs `Xu lsu ƒ¡ AQpƒL dp„N h^u. buSyá„ cphp¡ hÝep. Ap„sffpô²ue õsf¡ Lp¡gkpƒp `°rs Vƒ êp. 18,000 ±ep, Sá¡ d¡ drlƒp Lfsp„ b¡hXp¡ h^pfp¡ R¡. MpƒNu huSá d±Lp¡A¡ sp¡ Mfuvu b„^ Lfu, huSá DÐ`pvƒ b„^ Lfu ƒp¿ey„. kàV¡çbfdp„ cpf¡ hfkpvƒp LpfZ¡ MpZp¡dp„ `pZu cfpep lsp A¡Vg¡ `Z Lp¡gkpƒy„ DÐ`pvƒ d„v `Xéy„, A¡ƒu dp„Ndp„ DRpmpƒu cphh^pfp `f Akf ±B. Ap¡NõV-2021dp„ v¡iƒu Lyëg huSádp„N 124 AbSá eyrƒV ±B NB Sá¡ Ap¡NõV-2019dp„ 106 AbSá eyrƒV lsu.

A¡L sb½¡ Mpk Lfuƒ¡ qvëlu, `„Åb, fpSáõ±pƒ¡ sp¡ åg¡L ApDVƒp¡ ce ìe¼s Lfu kfLpfƒ¡ DN° fS|áAps Lfu, huSáLp` Qpgy Lfu vu^p¡. Å¡ L¡, kfLpf¡ õ`ôsp Lfhu `Xu L¡ Fõ±rs N„cuf ƒ±u. Mf¡Mf `°dpZc|s ^p¡fZ dySáb huSá A¡Ldp¡ `pk¡ 15±u 20 qvhkƒp¡ LpQp dpgƒp¡ SáÕ±p¡ lp¡hp¡ Å¡BA¡, `Z AÐepf¡ v¡iƒp A¡Ldp¡ `pk¡ b¡ qvhk±u gBƒ¡ 10 qvhk ky^uƒp¡ SáÕ±p¡ R¡. lh¡ Ap Fõ±rs ky^pfhpƒp¡ `XLpf R¡.

hXp`°^pƒ Aƒ¡ d„ÓuAp¡A¡ Ns AWhpqXe¡ Fõ±rsƒu kdunp Lfu Aƒ¡ Ll¡ R¡, lh¡ Lp¡gkpƒu v¥rƒL Apeps `Z h^uƒ¡ 20 gpM Vƒ `lp¢Qu R¡, kfLpf¡ õ±prƒL Lp¡gkpƒ¡ vi VLp rdrîs Lfhpƒu `Z R|V Ap`u vu^u R¡, `Z dyíL¡guƒp¡ A„s ƒ±u Apìep¡. fpÄe kfLpfƒp rƒNdp¡ƒ¡ `phf `fQ¡T A¡N°ud¡ÞV (`u`uA¡) Lfsp„ h^y cph Ap`uƒ¡ huSámu Mfuvhu `X¡ R¡. NySáfpsƒp¡ vpMgp¡ gBA¡ sp¡ 4.5 êp. `°rs eyrƒV spsp `phf `pk¡±u Mfuvpi¡. ƒl] sp¡ 15±u 16 êp. eyrƒV¡ cph Mfuvu Lfhu `Xu flu R¡. lh¡ Lp¡gkpdp„ ApÐdrƒc®f bƒhy„ li¡ sp¡ ƒurs bvghu `Xi¡. N°uƒ EÅ® DÐ`pvƒƒ¡ cg¡ `°p¡Ðkplƒ A`pe, `f„sy TX` li¡ sp¡ Lpdƒy„. Mf¡Mf s¡ƒu õ±pr`s ndsp dySáb DÐ`pvƒ ƒ ±pe Ðep„ ky^u Lp¡gkp n¡Ó¡ ApÐdrƒc®f bƒhy„ `Xi¡.

 

 

cpfsdp„ huSá dp„N Aƒ¡ s„Nu

(Ap¡¼Vp¡bfƒp buÅ kàspldp„)

n¡Ó       dp„N /   huSáÂpV (VLp)

            rdrgeƒ eyrƒV

DÑf     1271 5.27

`ròd    1199 0.62

vrnZ    912    0.14

`|h®        501    1.97

DÑf-`|h®           60       0.46

 

 

cpfsdp„ huSáDÐ`pvƒƒu Fõ±rs

EÅ®õÓp¡s         Lyg ndsp -          VLp    DÐ`pvƒ

            d¡Nphp¡V                        VLphpfu

Lp¡gkp¡   202205        52.10            68.22

rg‚pBV            6620 1.71   1.80

N¡k       24924          6.42   -

XuTg    510    0.13   3.11

lpBX²p¡   46,412         11.96            14.40

`hƒ, kp¡gf,

N°uƒ A¡ƒÆ®        100688        25.94            9.04

ÞeyF¼gef           6780 1.75   3.34  

 

 

v¡iƒp ¼ep õÓp¡sdp„ ¼ep„±u huSáDÐ`pvƒ

                           (Lyëg DÐ`pvƒƒu n¡Ó dySáb VLphpfu)

õÓp¡s    DÑf     `ròd    vrnZ    `|h®        DÑf-`|h®

Lp¡gkp¡

Ap^pqfs          59.42            84.63            52.08            80.51            15.87

rg‚pBV            2.38   0.62   4.36   0.00   0.00

N¡k,XuTg,ƒ¡à±p            4.76   2.72   0.99   0.00   47.62

lpBX²p¡   21.73            4.89   15.25            18.81            36.51

`hƒ, k|e® Aƒ¡

AÞe h¥LFë`L EÅ®          8.73   4.58   20.50            0.68   0.00

ÞeyF¼gef           2.98   2.56   6.83   0.00   0.00

Monday, 11 October 2021

JRD Tata's child is back in the family., but now the challenge is to improve condition...

 જેઆરડી ટાટાનું સંતાન પરિવારમાં પાછું આવ્યું, 
પરંતુ હવે સ્થિતિ સુધારવાનો પડકાર...

ભારતની પ્રથમ એરલાઇન બનાવ્યા બાદ જેઆરડી ટાટાએ એર ઇન્ડિયાને એક વાર વિશ્વની નંબર વન એરલાઇનનો દરજ્જો અપાવ્યો હતો. મીઠાથી લઈને સોફ્ટવેર સુધીનો વ્યવસાય કરનાર  તાતા ગ્રુપે દેવાગ્રસ્ત સરકારી એરલાઇન એર ઇન્ડિયામાં રૂ .૧૮૦૦૦ કરોડમાં ૧૦૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. પ્રક્રિયા ડિસે.- ૨૧ સુધીમાં પૂર્ણ થશે. તાતા એર ઇન્ડિયાનું ૧૫,૩૦૦ કરોડ રૂપિયાનું દેવું સંભાળશે અને બાકીની રકમ રોકડમાં ચૂકવશે. જોકે, બિડ સ્વીકાર બાદ ગૃપના મોવડી રતન ટાટાએ એર ઈન્ડિયાની વાપસીને આવકારતા ટ્વિટ કરીને સ્વીકાર્યું કે, એર ઇન્ડિયાના પુનઃ થાળે પાડવા ઘણો પ્રયત્ન કરવો પડશે.

ટાટા સન્સની વર્તમાન એરલાઇનમાં 'એરએશિયા ઇન્ડિયા' અને 'વિસ્તારા'નો સમાવેશ થાય છે. એમાં હજુ એક ખોટમાં છે. તાતાનો વિસ્તારામાં ૫૧ ટકા હિસ્સો છે (સિંગાપોર એરલાઇન્સ તેમાં 49% હિસ્સો છે) અને એર એશિયા લિમિટેડમાં ૮૪ ટકા હિસ્સો છે. તાતાએ એર ઇન્ડિયા પર પણ મોટુ રોકાણ કરવું પડશે ને વધુમાં દેવું પણ ચૂકવવાનું છે. ૩૧ ઓગસ્ટ - ૨૦૨૧ સુધીમાં એર ઇન્ડિયા પર ૬૧, ૫૬૨ કરોડ રૂપિયાનું દેવું હતું.

એર ઇન્ડિયાને સંભાળ્યા બાદ તાતા સામે એરલાઇન્સના સંકલન અને પછી એકીકરણનો પડકાર છે. આ ચારમાં એર એશિયા ઇન્ડિયા, વિસ્તારા, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ નો સમાવેશ થાય છે. કુલ મળીને ૧૫૦ સ્થાનિક રૂટ પર ફ્લાઇટનું સંચાલન કરે છે. આ સિવાય તેના કર્મચારીઓ, સિનિયોરિટીઝ,  નીતિઓ, આઇટી, એન્જિનિયરિંગ અને એકીકરણને લગતા પડકારોનો સમાવેશ થાય છે.

તાતા ગ્રુપની બે અસ્તિત્વ ધરાવતી એરલાઇન્સ એકબીજા વચ્ચે ટ્રાફિક નુકશાનનું કારણ નથી. પણ, આ સિવાય એકબીજાના ટ્રાફિકને નુકસાન ન કરે એ પ્રમાણે નીતી ઘડવાનો પડકાર છે. જોકે, તાતા માટે ભંડોળની સમસ્યા નહી રહે,  કારણ કે તે હાલમાં સ્ટીલ, ટીસીએસમાં સારું પ્રદર્શન કરે છે. તાતાના કુલ રોકાણની બજાર કિંમત ૧૨ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે કંપની પર નવું ૨૫,૩૯૬ કરોડનું દેવું છે,

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ઉડ્ડયન ક્ષેત્ર એ બહુ મોટી મૂડી જરૂરિયાત વાળું છે અને નાણાં ગુમાવવા પડી શકે છે. ઉડ્ડયન ક્ષેત્ર ટાટા જૂથને થોડું નીચે પણ લાવી શકે છે. પરંતુ, વૈશ્વિક મુસાફરોનો ટ્રાફિક પૂર્વ-કોવિડ સ્તરે પાછો આવે તેવી અપેક્ષા છે, જે ફાયદો આપશે. બીજું, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વાર્ષિક ૨૦ ટકાના દરે વધી રહ્યું છે અને તાતાનો સંચાલન અનુભવ તેની હકારાત્મક બાજુ છે, એ ૨૦૨૫ સુધી સફળતા અપાવશે.


શરતો ; લોગો, કર્મચારી અને વેચાણ માત્ર ભારતીયને જ

શરતોને આધીન બિડ સ્વીકારવામાં આવી છે. ટાટાએ એક વર્ષ સુધી એર ઇન્ડિયાના તમામ કર્મચારીઓને જાળવી રાખવા પડશે. બીજા વર્ષથી કંપની કર્મચારીઓને વીઆરએસ આપી શકે છે. એર ઇન્ડિયામાં ૧૨૦૮૫ કર્મચારીઓ છે. જેમાં ૮૦૮૪ કાયમી અને ૪૦૦૧ કરાર પર છે. આ સિવાય એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ૧૪૩૪ છે.

ટાટા સન્સને આઠ બ્રાન્ડ લોગો મળશે. પાંચ વર્ષ સુધી એર ઇન્ડિયાના બ્રાન્ડ અને લોગો જાળવી રાખવો પડશે. બીજું, સરકારે શરત મૂકી છે કે, પાંચ વર્ષ પછી વેચી શકશે અને તે પણ, માત્ર ભારતીય નાગરિકને. આમ, ભારતની પ્રતિષ્ઠાનું પ્રતીક જેવી કંપની કાયમ ભારત પાસે જ રહે. જોકે, ટાટા એવું પગલું ન લઈ શકે. તેનો આ બ્રાન્ડ સાથે લાગણી નો સંબધ હતો એટલે જ વધુ બોલી લગાવીને જીતી લીધી છે.

નાણાકીય દ્રષ્ટિએ જોવાય તો ટાટા ૧૫૩૦૦ કરોડ રૂપિયા પોતાની પાસે રાખી ને દેવું ચૂકવશે, જ્યારે બાકીની રકમ કેન્દ્રને રોકડમાં ચૂકવવામાં આવશે. અત્યારે એર ઈંડિયાને રોજની ૨૫ કરોડ રૂપિયાની નુકસાની થતી હતી, જેની  પણ કાળજી લેવી પડશે.


માત્ર બે લાખ અને બે વિમાનથી શરૂ કરીને જેઆરડીએ

વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન સુધી પહોચાડી હતી

વિશ્વમાં ભારતીય તિરંગો લહેરાતો જોવો એ જેઆરડીનું સ્વપ્ન હતું. તેમના દ્વારા કરવામાં આવેલા સંચાલકીય સુધારાઓએ ૧૯૬૮ના ડેઇલીમેલ સર્વેમાં એર ઇન્ડિયાને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન બનાવી હતી. જ્યારે સિંગાપોરે પોતાની એરલાઇન શરૂ કરી રહ્યું હતું ત્યારે ત્યાંના વડાપ્રધાને ટીમને એર ઇન્ડિયાની શ્રેષ્ઠ ગુણવત્તાનો કેસ સ્ટડી કરવા કહ્યું !

રતન ટાટાએ પણ આ ડીલ બાદ કેટલીક રોચક વાતો જાહેરમાં મૂકી કે, કેવી રીતે જેઆરડી ટાટાએ એર ઇન્ડિયાને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત એરલાઇન બનાવી હતી. ટાટા ગ્રુપના બ્લોગમાં પણ વાતો મુકાઇ છે. એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવા ૧૯૪૮માં નેતૃત્વમાં શરૂ થઈ હતી. જેઆરડી પોતે પણ મુંબઈથી લંડન જતી આ ફ્લાઈટમાં બેઠા હતા અને દરેક નાની-નાની બાબતો પર નજર રાખતા.

એર ઇન્ડિયાનો આરંભ એપ્રિલ, ૧૯૩૨માં ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ કર્યોતો પરંતુ તેનું નામ એર ઇન્ડિયા નહોતું, પહેલાં નામ ટાટા એરલાઇન્સ હતું. એર લાઇન ભલે ૧૯૩૨માં સ્થાપી પણ જેઆરડીએ શોખની રીતે પ્રથમ ૧૯૧૯માં વિમાન ઉડાવ્યું હતું. જ્યારે માત્ર ૧૫ વર્ષના હતા, પછી તેણે પાયલોટનું લાયસન્સ મેળવ્યું. તેમણે જ ૧૫ ઓક્ટોબરના પહેલી કોમર્શિયલ ફ્લાઇટનું ઉડ્ડયન કર્યું હતું. જે કરાચીથી મુંબઇ વાયા અમદાવાદ અને સિંગલ એન્જિનવાળું હતું. આ ફ્લાઇટમાં કોઈ મુસાફરો નહોતા, પરંતુ 25 કિલો પત્રો હતા. આ પત્રો લંડનથી કરાચીમાં 'ઈમ્પિરિયલ એરવેઝ' દ્વારા લાવવામાં આવ્યા હતા. 'ઇમ્પિરિયલ એરવેઝ' બ્રિટનનું રાજવી વિમાન હતું, પછી નિયમિત રીતે ટપાલ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ.

ભારતમાં તત્કાલીન બ્રિટિશ સરકારે ટાટા એરલાઇન્સને કોઇ આર્થિક મદદ કરી. માત્ર દરેક પત્ર દીઠ ચારા આના અપાયા. વિચારો એ વખતે કેટલી હીમત કરી ને એરલાઇન્સ શરૂ કરી હશે, એક તો અંગ્રેજોનું સાશન. શરૂઆતમાં ટાટા એરલાઇન્સ મુંબઇના જુહુ નજીક માટીના મકાનમાંથી સંચાલીત થતી, ત્યાં મેદાનનો ઉપયોગ 'રનવે' તરીકે થતો.  જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય. સમયે 'ટાટા એરલાઇન્સ' પાસે બે નાના સિંગલ એન્જિન વિમાનો, બે પાયલોટ અને માત્ર ત્રણ મિકેનિક હતા ! પાણી ભરાય ત્યારે પૂનાથી વિમાનો ચલાવતા હતા. 'ટાટા સન્સ' કંપનીની સ્થાપના બે લાખના ખર્ચે થઈ હતી. બ્રિટીશની શાહી 'રોયલ એરફોર્સ'ના પાયલોટ હોમી ભરૂચા ટાટા પ્રથમ પાઇલટ હતા, જ્યારે વિન્સેન્ટ બીજા અને જેઆરડી જાતે ત્રીજા પાઇલટ હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી એરલાઇન્સ સેવાઓ પુન શરૂ કરાઇ ત્યારે ૨૯ જુલાઇ, ૧૯૪૬ ટાટા એરલાઇન્સ 'પબ્લિક લિમિટેડ' કંપની બની અને તેનું નામ બદલીને 'એર ઇન્ડિયા લિમિટેડ' કરાયું. આઝાદી પછી ૧૯૪૭માં ભારત સરકારે એર ઇન્ડિયામાં ૪૯ ટકા હિસ્સો લીધો અને ૧૯૫૩માં સંપૂર્ણ અધિગ્રહણ લીધું. આમ, ખરેખર એર ઇન્ડિયાને લેવા માટે પાત્ર ટાટા ગ્રૂપ જ હતું અને એ જ થયું.  


એટલી ખસ્તા હાલત કે સરકાર પાસે વેચવા સિવાય વિકલ્પ નહોતો

એર ઇન્ડિયા ભારતની શ્રેષ્ઠ બ્રાન્ડ પૈકીની એક હતી પરંતુ રાષ્ટ્રીયકરણ પછી તેની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ અને દિનપ્રતિદિન સ્થિતિ વધુ બગડતી ગઈ. જેમાં સરકારની નીતિઓ જવાબદાર રહી. ૮૦ના દાયકા પછી વ્યાવસાયિક ધોરણોનો અભાવ થયો. એક પછી એક મંત્રીઓ ખોટા નિર્ણયો લેવા માંડ્યા,ડાપ્રધાન નરસિંહ રાવના સમયથી કંપનીએ નવા વિમાન ખરીદવાનું બંધ કરી દીધું.

સૌથી પહેલા ૨૦૦૧માં વાજપેયી સરકારે વેચવાના પ્રયાસ કર્યા, પણ તે સફળ ન થયા. પછી મનમોહનસિહની સરકાર આવી ખોટ વધતી ગઈ. વેચવાની વાત પડતી મૂકી. ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ફરી પ્રયાસ કર્યા. સમજો કે,રકાર મજબૂરી હેઠળ એર ઈન્ડિયા ચલાવી રહી હતી. ૭૬ ટકા હિસ્સો વેચવાની વાત કરી એ સફળ ન થઈ ને હવે ૧૦૦ ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો, પછી જ વાત બની. કોઈપણ સંજોગોમાં વેચવું પડે એવી સ્થિતિ જ આવી ગઈ. અંતે, ખરીદનાર દ્વારા મૂકવામાં આવેલી માંગણી પણ સ્વીકારવી પડી. .


એર ઈન્ડિયા પાસેથી ટાટાને શું મળ્યું ?

-ર ઇન્ડિયા વિશ્વભરમાં ટાટા જૂથને દોઢસોથી વધુ વિમાનો, હજારો પ્રશિક્ષિત પાઇલટ

-  સ્થાનિક એરપોર્ટ પર ૪૪૦૦ અને ૧૮૦૦ આંતરરાષ્ટ્રીય લેંડિંગ અને પાર્કિંગ સ્લોટ

- વિદેશના એરપોર્ટ પર ૯૦૦ સ્લોટ પણ મળશે, જેમાં સૌથી વધુ લંડનના હીથ્રોમાં.

-ર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સો ઉપરાંત, તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સો અને તેના એક સંયુક્ત સાહસ એર ઈન્ડિયા એસએટીએસમાં ૫૦ ટકા હિસ્સો.

- ૧૧૭ પહોળા અને નાના વિમાનો અને ૨૪ એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનો મળશે.

- નુકસાની છતાં, એર ઇન્ડિયા પાસે લાખો ડોલરની સંપત્તિ. ગયા વર્ષે માર્ચમાં તેનું મૂલ્ય અબજ ડોલર હતું. લંડનના હિથ્રો એરપોર્ટ પોતાનો સ્લોટ.

-ર ઇન્ડિયા પાસે ૪૦ ૦૦૦ કલાકૃતિઓનો સંગ્રહ.


એરહોસ્ટેસ જેઆરડીના જમાનામાં સ્કર્ટ પહેરતી હતી, બાદમાં સાડી બદલવામાં આવી

પ્રારંભિક તબક્કામાં સંચાલન જેઆરડી ટાટાના હાથમાં હતું, તે સમયે એર હોસ્ટેસ વેસ્ટર્ન ડ્રેસ પહેરતી હતી. તે સમયે ટાટા એરલાઇન્સની મોટાભાગની એરહોસ્ટેસ યા એંગ્લો-ઇન્ડિયન અથવા યુરોપિયન મૂળની હતી. એર ઈન્ડિયા ૧૯૫૩માં સરકારના હાથમાં ગઈ અને ૧૯૬૦ના દાયકામાં એર હોસ્ટેસનો ડ્રેસ કોડ બદલાયો. ભારતીય સંસ્કૃતિની વધુ ઝલક બતાવવા માટે સાડી ડ્રેસ કોડમાં સમાવવામાં આવી હતી, આજે સાડી અને વેસ્ટર્ન ડ્રેસ કોડ બંને અમલમાં છે.

Monday, 27 September 2021

Zee-Sony TV merger; The battle for supremacy in the world of entertainment......!

ઝી-સોની ટીવી વિલય ;મનોરંજન જગતમાં વર્ચસ્વનો જંગ 


વ્યાપારમાં હરીફાઈ વધે તો,  યા તો સસ્તું કરીને બજાર પર કબજો વધારવો પડે, ને એ માટે મોટી મૂડી જોઈએ.  મૂડી ન  હોય તો દેવું કરવું પડે અને છતાંય બજાર ન મળે અને નફો ઘટે કે ખોટ થાય તો છેવટે કંપનીઓને વિલીનીકરણનો માર્ગ લેવો પડે. ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં આવી ઘટનાઓ બની. મૂડીદાર ઉદ્યોગે મફત અને સસ્તુ આપી બજાર સર કર્યું અને પછી ભાવ વધારી દીધા. જૂની કંપનીઓને સંયોજનનો વારો આવ્યો. હવે મનોરંજન જગતમાં વર્ચસ્વની આવી લડાઈ બહાર આવી છે. 
બુધવારે સમાચાર આવ્યા કે ભારતમાં મનોરંજન જગતના પાયાના ખાનગી જૂથની બજારમાં લિસ્ટેડ થયેલી કંપની 'ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ' અને જાપાનના સોની ગ્રુપની મનોરંજન ક્ષેત્રની ભારતીય કંપની 'સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા લિમિટેડ' વચ્ચે વિલય થવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર સ્તર પર બંને કંપનીઓ ભેળવી દેવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિલય સાથે સોની પિક્ચર્સના અંકુશ સાથેની કંપની ભારતમાં મનોરંજન ક્ષેત્રમાં મોટી એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક કંપની બનવા સાથે એક મજબૂત દાવેદાર બનીને ઉભરાશે. આ કરાર એ ભારતીય મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ જગતનો રકમની દ્રષ્ટિએ સૌથી મોટો સોદો હશે.  આમ હવે, તમારી 'ઝી' ચેનલની ટીવી શ્રેણીનું નવું સરનામું આગામી દિવસમાં બદલી જાય તો નવાઈ નહી.  જોકે આ હજુ પ્રાથમિક જાહેરાત છે,  બંને કંપનીઓના સંયોજનની પ્રક્રિયા લાંબી છે, તેમાં અડચણો પણ છે.  બોર્ડની મંજૂરી પછી શેર હોલ્ડરોની મંજૂરી, કેસ હોવાથી કોર્ટની મંજૂરી અને સીસીઆઇ સહીતના નિયંત્રકોની મંજૂરી લેવાની રહેશે. એ પછી અંતિમ રૂપ અપાશે અને નવી સંયોજિત લિસ્ટેડ કંપની બનશે.
પણ, રસપ્રદ વાત એ છે કે ભારતના રૂપર્ટ મર્ડોક ગણાતા સુભાષ ચંદ્રાના ઝી ગ્રુપ કે જેનું હજુ ભારતના મનોરંજન જગતમાં વર્ચસ્વ ખતમ નથી થયું એ અને સોની ટીવી વચ્ચે સંયુક્ત સાહસની વાત કેમ આવી ? કે જે બંને વચ્ચે દર્શકો ખેંચવાની લડાઈ જામી હતી.  જેમ વોડાફોન આઇડીયા ટેલિકોમ હરીફ હતા અને બંને એક થઈ ગયા. ટેલિકોમ ક્ષેત્રમાં ગ્રાહકો છે, તો મનોરંજન ક્ષેત્રમાં દર્શકો છે. અહીં ટીઆરપીની લડાઈ છે. બીજું હવે લડાઈ માત્ર ટીવી દર્શકો પૂરતી નથી, ટેકનોલોજી બદલી છે, ટીવીના દર્શકો ઓછા થયા. સ્ટુડિયો, ટીવી શ્રેણીઓનાં કન્ટેન્ટનો કોની પાસે કેટલો જથ્થો  છે, ફિલ્મના હકકો કોની પાસે કેટલા છે, ડિજિટલ મંચમાં કોણ કેટલુ આગળ વધ્યું છે, એ બધા ક્ષેત્રે પણ હવે હરીફાઈ છે. ઘરમાં એન્ડ્રોઇડ ટીવી આવ્યા પછી કેબલ નહીં, ડિજિટલ મનોરંજન એટલે કે મોબાઈલ ટીવી- ઓટીટીમાં હરીફાઇ જામી રહી છે. મનોરંજન જગતનું ભવિષ્ય ઓટીટી છે. આ વાત બને ગ્રુપ સમજે છે. ઓટીટી ક્ષેત્રમાં વર્ચસ્વ માટે નવી મૂડીની જરૂર છે.  ઓટીટી ક્ષેત્રમાં બંનેની ચેનલો છે જ, ઝી ફાઇવ અને સોની લાઈવ,  પણ હજુ ચોથા-પાંચમા ક્રમની આસપાસ રહે છે. ડિજિટલ મંચમાં ડિઝની હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સનું વર્ચસ્વ છે. આ તો દૂરની વાત છે, પરંતુ ભારતીય ટીવી દર્શકોમાં પણ ડિઝની સ્ટાર ઇન્ડિયાનું વર્ચસ્વ છે. અહી પણ હરીફાઈનો સામનો કરવો પડે છે. જો ઝી અને સોની ભળી જાય તો સ્ટારને પણ ટક્કર આપી શકે. કારણ કે ઝી  દસ ભાષામાં ૧૦૦થી વધુ ચેનલ ચલાવી ૧૮ ટકા વ્યુઅરશીપ ધરાવે છે. પણ, રમતની ચેનલ નથી. સોની ટીવીનું રમતજગતમાં પણ વર્ચસ્વ છે. તેની સ્પોર્ટસ ચેનલ છે.  પણ મનોરંજન ક્ષેત્રની વ્યુઅરશીપ ઓછી છે. અત્યારે ભલે આઇપીએલના હકકો સ્ટાર પાસે હોય, પણ અગાઉ તે અનેક સ્પર્ધામાં બીડ જીતી ચૂકયા છે. ટીવી સીરીયલો કરતાં ભારતમાં ક્રિકેટ પ્રેમને કારણે રમતના દર્શકોના માધ્યમથી દર્શકો વધુ મળે છે, અને તે વ્યૂઅરશીપમાં રોકેટની જેમ વધારો કરે છે.  હવે જો બંને ગ્રુપ ભળી જાય તો ટીવી જગતનું એક ' પાવરહાઉસ'  બની જશે.  અત્યાર સુધી ડિઝનીના  સ્ટારને ભારતમાં આવો કોઈ મોટો પડકાર નહોતો. 
બંને કંપનીઓ વચ્ચે સંયોજનની પ્રક્રિયા ૯૦ દિવસમાં પૂરું કરવાનું નક્કી થયું છે અને જો બધું સમુંસૂતરું પાર પડયું તો આ નવું સંયોજન બેવડી તાકાત સાથે ભારતમાં દર્શકોની રીતે જોવામાં આવે તો પહેલા ક્રમે આવી જશે. એક અંદાજ મુજબ ૨૭ ટકા દર્શકો આ નવા સોની ગ્રુપના હશે.  કારણ કે સ્ટાર ઇન્ડિયા અત્યારે ૨૪ ટકા દર્શકો સાથે પ્રથમ ક્રમે છે. આઇપીએલના હક્કો પણ ૨૦૨૩  સુધીના તેમની સ્પોર્ટસ ચેનલ પાસે છે. વિશ્વના કોર્પોરેટ દીગજજો જાહેરાતોની લહાણી વ્યૂઅરશીપ  પરથી કરે છે અને નવા સંયોજિત સોની ગ્રુપને જાહેરાતોની આવકમાં ટંકશાળા પડી જશે એવી ધારણા છે. વ્યાપાર જગતના અનુમાન મુજબ, આવકની દ્રષ્ટિએ મનોરંજન ક્ષેત્રમાં આ ગ્રુપ બીજા ક્રમે પહોંચી જશે. છેલ્લી નાણાકીય સ્થિતિ મુજબ બંને કંપનીઓની કુલ આવક ગણીએ તો રૂ. ૧૩૬૦૦ કરોડ થાય છે,  જે વધી શકે છે.  મુખ્ય પ્રતિસ્પર્ધી સ્ટાર ઇન્ડિયા માટે આ મોટો પડકાર બનશે. 
શું અને શા માટે ડીલ ? 
ઝી ગ્રુપ અને સોની વચ્ચે બે વર્ષ પહેલાં પણ સંયોજનના પ્રયાસ થયા હતા. એ વખતે 'ઝી'એ શરતો ન માની.  આ વખતે માની લીધી.  સામે સામે કોર્પોરેટ ગવર્નન્સ ના લોકો છે તેની તેની પાછળ સમયે કારણભૂત છે 'ઝી' ની સામે કોર્પોરેટ ગવર્નન્સના આરોપો છે.  તેની મુખ્ય રોકાણકાર વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ કંપની ' ઈન્વેસ્કો' એ વર્તમાન સીઈઓ અને એમડી પુનીત ગોયેંકાનું રાજીનામું માગ્યું હતું.  'ઝી' માં ઈન્વેસ્કોનો ૧૮ ટકા હિસ્સો છે અને વિદેશી રોકાણકારોનો કુલ હિસ્સો ૬૭.૭૨ ટકા છે. ગોયેન્કા પર પદ છોડવાના દબાણ વચ્ચે અચાનક આ ડીલની જાહેરાત થઈ ગઈ.  જેમાં મહત્ત્વની જોગવાઈ છે કે ગોયેંકા પાંચ વર્ષ સુધી સીઈઓ અને એમડી પદે જળવાઈ રહેશે.  જોકે, બાકીના ડાયરેક્ટરની નિમણૂકના અધિકાર સોની પાસે રહેશે. સમજૂતીની જાહેરાત સાથે જ ઈન્વેસ્કોએ અદાલતમાં જવાની તૈયારી કરી લીધી છે, એટલે આ ડીલ સામે અડચણો તો છે જ, અંતિમ રૂપ ક્યારે આવશે તે નક્કી નથી. પરંતુ એટલું નક્કી છે કે મનોરંજન ક્ષેત્રમાં વર્ચસ્વના આ જંગમાં સ્ટાર ઇન્ડિયા સામે કદાવર હરીફ ઊભો થઈ જશે, દર્શકોને નવા પ્રોગ્રામોના રૂપમાં આ હરીફાઈનો લાભ મળશે. 
આ ડીલમાં સુભાષ ચંદ્રા પરિવારનો અનેક રીતે હાથ ઉપર રહ્યો છે એમ કહી શકાય.  કારણ કે સમજૂતીની શરતો મુજબ સીઈઓનું પદ જળવાઈ રહ્યું, ઉપરાંત વર્તમાનમાં પ્રમોટર પરિવારના ૪ ટકા શેર ઉપરાંત 'નોન કોમ્પીટ પેક્ટ ' -આ ક્ષેત્રમાં નવું સાહસ નહીં કરવાની સંમતિ ના બદલામાં બે ટકા વધુ શેર ફાળવાશે.  ગોયેંકા પરિવાર તેનો હિસ્સો ૨૦ ટકા સુધી વધારી શકશે. જોકે, સોનીના શેરહોલ્ડરોની ટકાવારી ૫૨.૯૩ ટકા અને 'ઝી'ના શેરધારકોની હિસ્સેદારી ૪૭.૦૭ ટકા રહેશે. સમગ્રતયા અંકુશ સોની ટીવીની પાસે રહેશે પરંતુ મુશ્કેલીમાં ફસડાતી ઝી કંપનીને એક તારણહાર મળ્યો એમ કહી શકાય. જોકે, સમાચાર જગતને સંબંધ છે ત્યાં સુધી ઝી જૂથની અલગ કંપની છે અને એ સંયોજનમાં નથી એટલે 'મીડિયા' જગતમાં ઝી ન્યૂઝ, ઝી બિઝનેસ વગેરે ચેનલનો દબદબો યથાવત રહેશે. સંયોજન પામેલી નવી કંપની બજારમાં લિસ્ટેડ થઇ જશે.  ઝી ને મૂડીની જરૂર હતી, જે મળી જશે તો સોની ટીવીને દસ ભાષાઓમાં મનોરંજન આપતી દેશ-વિદેશની ૧૦૦થી વધુ ચેનલોના ૧૩૦ કરોડથી વધુ દર્શકો મળી જશે. 



'ઝી'  સાથે સંયોજન પછી
'સોની'નો વ્યાપ કેવો હશે ? 

-અલગ-અલગ ભાષાની ૭૫થી વધુ મનોરંજન ચેનલો.  
-ઓટીટી વિડીયો સ્ટ્રીમિંગ'; 'ઝીફાઇવ' અને 'સોનીલાઈવ'.  
-બે ફિલ્મી સ્ટુડિયો - ઝી અને સોની ફિલ્મ ઇન્ડિયા. 
-એકબીજાની ટીવી શ્રેણી, ફિલ્મના હક્કો ભળી જશે.
-૧૯૦ દેશોના ટીવી દર્શકો સુધી વ્યાપ. 
-એક ડીઝીટલ કન્ટેન્ટ 'એનએક્સટી'. 





Tuesday, 21 September 2021

Award Winning Start up of Kutchi Enterpreneur "KEVAT"

કચ્છી સાહસિકનું એવોર્ડ વિજેતા સ્ટાર્ટ અપ ' કેવટ ' 

સંત ઓધવરામ મહારાજની જીવની પરની ફિલ્મ બનાવતાં બનાવતાં પાણીનાં પ્રાણ પ્રશ્ન અને પર્યાવરણ બચાવવાની પ્રેરણા જાગી અને સંશોધન પછી શરૂ કર્યું ક્લીન ટેક્નોલૉજીનું સાહસ: સ્વચ્છ પાણી-ઉર્જા અને હવાની વિવિધ એડવાન્સ વિકસાવ્યા પછી વતનમાં કામ કરવાની તમન્ના 



માગી નાવ ન કેવટુ આના ! કહઇ તુમ્હાર મરમુ મૈં જાના !!
ચરન કમલ રજ કહું સબુ કહઈ ! માનુષ કરનિ મૂરિ કછુ અહઇ !!

રામાયણના અયોધ્યા કાંડનો આ ભાવુક પ્રસંગ છે, જેમાં વનવાસ માટે જઇ રહેલા પ્રભુ શ્રીરામ કેવટ નિષાદરાજને નાવથી ગંગા નદી પાર કરવાનું કહે છે ત્યારે કેવટ શરત રાખે છે, 'પગ મને ધોવા દ્યો રઘુરાયજી...' તમારા ચરણોની ધૂળ કિંમતી છે, મને પહેલાં સાફ કરવા દ્યો. 
અત્યારે પર્યાવરણને બચાવવું કઈ રીતે તે માટે ક્લીન ટેકનોલોજી-ગ્રીન ટેકનોલોજીની વૈશ્વિક બોલબાલા છે. કચ્છનો સૌથી મોટો પ્રશ્ન પાણી છે અને સ્વચ્છ જળ સંચય આ સમસ્યા સામે વરદાન સાબિત થઇ શકે છે, ત્યારે મૂળ કચ્છના પણ મુંબઇ સ્થિત સાહસિક દિલીપ વસંતલાલ ભાનુશાલીએ તેમના જળ સમસ્યા વિષયે ઊંડા સંશોધન પછી પોતાની ટીમની મદદથી સ્વચ્છ પાણી, સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા માટે વિવિધ નવીનતમ ટેકનોલોજીની શોધ કરી છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્ય ઇનોવેશન સોસાયટી દ્વારા તેમના એક સ્ટાર્ટ અપ ઇનોવેશન-સ્માર્ટ બોટ 'કેવટ'ને પ્રથમ ક્રમાંક સાથે એવોર્ડ મળ્યો છે. આ બોટ એક પ્રકારનું 'મલ્ટી યુટિલિટી વ્હિકલ', પાણીમાં ચાલતું બહુ ઉપયોગી મશીન છે. જે જળાશયોને પ્રદૂષણ મુક્ત કરે છે. જેને રામાયણના આ પ્રસંગની પ્રેરણાથી 'કેવટ' નામ અપાયું છે. જે સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપે છે. 
મૂળ ૨૦ વર્ષથી એડવર્ટાઇઝીંગની દુનિયાના વ્યવસાયી અને 'દીપોત્સવી ફિલ્મસ' ના માલિક પરંતુ ૨૦૦૭થી ક્લીન ટેક્નોલોજી પર કામ કરીને ૨૦૧૬માં 'OMiOM ક્લીનટેક એલએલપી'ની સ્થાપના કરનારા દિલીપભાઈને અત્યારે આ નવી ટેકનિકથી ડેમ સફાઈનો મધ્યપ્રદેશની સરકારે એક પ્રોજેક્ટ પણ  સોંપ્યો છે અને એવોર્ડ જીત્યા પછી તેમના સ્ટાર્ટ અપને મહારાષ્ટ્ર સરકાર પણ કામ આપી રહ્યું છે પરંતુ હૈયામાં વતન કચ્છમાં કામ કરવાની લગની છે, જ્યાં જળસંચયથી લોકો અને ખેડૂતોની મોટી સમસ્યા હલ થઈ શકે છે.
આ 'ઓમઇઓમ ક્લીનટેક' ના સ્થાપક અને સીઇઓ દિલીપભાઈ અત્યારે કચ્છમાં આવીને વિવિધ સરકારી તંત્રનો સંપર્ક કરે છે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ મળવાના છે. દરમિયાન, તેમણે કચ્છમિત્ર સાથે વિગતે વાતો કરી. તેમને જ્યારે મુલાકાતમાં પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે શૂટિંગની દુનિયાથી ટેકનોલોજીમાં કેમ?  તો તેમનું કહેવું હતું કે, ૨૦૦૪થી સંત ઓધવરામજી મહારાજ પર ફિલ્મ બનાવવા માટે ઊંડું સંશોધન કરી રહ્યા હતા.  જેમાં કચ્છમાં તળાવ-કૂવા અને પાણીનું મહત્વ સમજાયું, તેમના જીવનમાંથી પ્રેરણા મળી કે સુવિધાઓ માત્ર એવી ન હોવી જોઈએ જે તમારું જ ભલું કરે, પર્યાવરણને પણ સુધારવાનું છે, અને 'ક્લીન વોટર, ક્લીન એર, ક્લિન એનર્જી'ના વિચાર સાથે સંશોધન ચાલુ કર્યું. અનેક ટેકનોલોજી શોધી છે, મુંબઈ આઈઆઈટીએ પણ અમારી કેટલીક શોધને માન્યતા આપી છે. ૨૦૧૯માં અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા યોજાતા સ્ટાર્ટઅપ વીકમાં ભાગ લીધો. સમગ્ર ભારતમાંથી આવેલી ભારતમાંથી આવેલી પંદરસો અરજીમાંથી ૨૪  એવોર્ડ જાહેર થયા અને વિવિધ છ શ્રેણીઓમાંથી પાણીની શ્રેણીમાં અમારી શોધને પહેલો એવોર્ડ મળ્યો. 'કેવટ' એ વિશ્વની પહેલી એવી બોટ છે જે માત્ર નદી-તળાવ-ડેમોમાં ખેંચાઈ આવતી ધૂળ, રેતી, કચરાને જ સાફ નથી કરતી બલકે, એ પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ પણ પુનઃસ્થાપિત કરે છે અને આ રીતે તેમાં રહેલા જીવોને બચાવવા સહિત નવ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરે છે, પર્યાવરણનું સંવર્ધન કરે છે.
પાણીની અન્ય ટેકનોલોજી અને કચ્છના સંદર્ભમાં શું થઈ શકે ? તેવા સવાલ પર દિલીપભાઈ અને તેમની સાથે જોડાયેલા નરેશભાઈ શાંતિલાલ કટારિયાએ કહ્યું કે, જીલ્લામાં અનિશ્ચિત મોસમી વરસાદ, નર્મદા અને ભૂતળ જળ એ મુખ્ય સ્ત્રોત છે.  સંગ્રહ શક્તિ ઓછી છે અને જળાશયો પૂરાતાં જાય છે એટલે મોસમી વરસાદના પાણીનો પૂરો ઉપયોગ નથી થતો. બીજીબાજુ, નર્મદાના સિંચાઈ માટેના પાણી બધે નથી  પહોચ્યા, પહોંચશે તોય સંગ્રહ શક્તિની આવશ્યકતા પડશે. ભૂતળ જળમાં ૩૦૦૦થી ૫૦૦૦ ટીડીએસ એ જમીન અને માનવીના આરોગ્યને બગાડે છે. હવે ડેમોમાં ગટરના પાણી પણ ભળી રહ્યાની ફરિયાદ છે. જાણકારી મુજબ, રુદ્રમાતા ડેમનો દાખલો લેવામાં આવે તો ૧૯૬૮ પછી યોગ્ય રીતે ઊંડાઈથી રેતીના થર નથી કઢાયા.  સંગ્રહ ઘટતો જાય છે.  પ્રશ્ન કેમ ઉકેલાય ? અમે જે ટેકનોલોજી વિકસાવી છે એ જૂની-ખર્ચાળ અને માનવીથી ચાલતી નથી. એ રોબોટિક છે.  ૨૪ કલાક કામ કરી શકે છે. બંદર ઉપરના ડ્રેઝર મશીનો જેમ માત્ર રેતી નથી ઉલચતું. તમામ કચરો અને કચ્છમાં જે સમસ્યા છે એ બાવળ પણ કાઢી નાખે છે.  મુંબઈમાં પ્રયોગો થઈ ચુક્યા છે.  એડવાન્સ ટેકનોલોજી છે. જેમાં જળાશયમાં કેટલું પ્રદૂષણ છે અને નીચે સુધી કેટલો ઓક્સિજન જોઈશે તેનો આગોતરો અંદાજ બાંધી કામ શરૂ કરે છે. જળાશયમાં ત્રણ સ્તરનું અલગ-અલગ પ્રદૂષણ હોય છે, તેને રોબોટિક પદ્ધતિથી સીધું પાંચ કિલોમીટર સુધી દૂર ફેંકી આવે છે અને નીચેના પાણી સુધી ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત કરે છે. જળાશયમાં વાળના દસમા ભાગનું પણ પ્લાસ્ટિક ખતમ કરી નાખતી આ ટેકનોલોજીની ઝડપ એક કલાકમાં ૯૦ હજાર લીટર પાણીને સ્વચ્છ કરવાની છે અને માછલીનેય  નુકસાન નથી કરતું. 
આ સિવાય સૂર્ય ઊર્જા ઉત્પાદન, પવન ઉર્જા, સ્વચ્છ હવા અને ટીડીએસની ટેકનોલોજી છે ? અને એ કઈ રીતે જૂની પદ્ધતિથી આગળ છે એવા એક પ્રશ્ન પર તેમનું કહેવું હતું કે, સોલાર પેનલ વિકસિત કરી છે જે અત્યારની ક્ષમતા કરતાં બેવડી ક્ષમતામાં સૂર્યમાંથી મળતી ઉર્જાનું વીજપ્રવાહમાં રૂપાંતર કરે છે. દરિયાકિનારે લગાવાય તો વીજ ઉત્પાદન સાથે ખારા પાણીને મીઠા પાણીમાં પણ ફેરવે છે, જે કચ્છ માટે અગત્યની કહી શકાય. વધુમાં એવા વિન્ડ ટર્બાઇન શોધ્યા છે, જેનો થાંભલો નથી ! અત્યારે ખેતરમાં પવનચક્કી ખોડવામાં આવે છે અને ઘર્ષણ થાય છે. ખાસ તો વિશેષતા એ છે કે હવા ન હોય તો પણ ઉર્જા ઉત્પાદન થાય અને હાલની પવનચક્કી કરતાં વધુ ઉત્પાદન થાય છે. જેની ટ્રાયલ્સ તુરતમાં કરશે. બીજું, સ્માર્ટ કેવટનો બીજો એક હિસ્સો છે, જેને 'સુદર્શન'  નામ અપાયું છે. જે ટુ સ્ટેજ એરિએટર છે અને પાણીની સ્વચ્છતાની સાથે ઊર્જા ઉત્પાદન કરે છે, અને એ પછી આ ઉર્જાનું ઓક્સિજનમાં પણ રૂપાંતર કરી શકે છે. શુદ્ધ હવા માટે કામ કરવા વાહનો ધુમાડા છોડે છે એ સ્થાન માટેના એક્ઝોસ્ટની શોધ વિકસાવી છે. જે ન માત્ર કાર્બનને નીકળતા રોકશે.  બલ્કે, વાહનની એવરેજ પણ વધારશે. આ સિવાય પાણીમાં ક્ષારને નાબુદ કરતી ટેક્નોલોજી છે, જે પણ કચ્છ માટે મહત્વની છે, જોકે, અમે દરેકમાં પર્યાવરણને બચાવવાને ધ્યાને રાખ્યું છે.


સંયુક્ત સાહસની અને દેશલસર તળાવને નફા વિના શુદ્ધ કરવાની તૈયારી  

કચ્છ સાથેના જન્મભૂમીના સંબધે આ સ્ટાર્ટઅપના સીઇઓએ વાતચીત દરમ્યાન સેવાભાવી સંગઠન સાથે જોડાવાની અને ભુજના એક તળાવ માટે નફાના હેતુ વિના કામ કરવાની પણ તૈયારી બતાવી હતી. 
તમે વ્યવસાયીક કંપની તરીકે રજિસ્ટર્ડ છો અને કચ્છ માટે કામ કરવા માંગો છો તો કોઈ સ્વયંસેવી સંસ્થા કે ઔદ્યોગિક સંગઠન, ખાનગી કંપની કે સરકાર સાથે જોડાવા તૈયાર છો ? એવા સવાલ પર તેમનું કહેવું હતું કે અમારી ટેકનોલોજીઓમાં કચ્છની સમસ્યાઓનો ઉકેલ છુપાયો છે. કેટલીક એવી છે જે મોટા ખેડૂતો સીધી ઉપયોગ કરી શકે. કચ્છમાં કોઈપણ સાથે સંયુક્ત સાહસ કરવા માટે તૈયાર છીએ. કચ્છના ખેડૂતો બારેય મહિના ખેતી કરી શકે એ આ ટેક્નોલોજીની મદદથી શક્ય છે. 
છેલ્લે જ્યારે તેમને વાત કરી કે ભુજનું દેશલસર તળાવ પ્રદૂષણની સમસ્યાથી પીડિત છે અને વારંવાર વનસ્પતિ ઊગે છે તો શ્રી ભાનુશાલીએ ખુલ્લી તૈયારી બતાવી કે કાયમી ઉકેલ શક્ય છે જ. તળાવ સ્વચ્છતા સાથે નવો કચરો કે ગંદુ પાણી આવતું બંધ થવું જોઈએ. અમે દેશલસર તળાવ માટે ખાસ ' નહિ નફો, નહિ નુકસાન'ના ધોરણે કામ કરવા તૈયાર છીએ. તળાવ એવું સ્વચ્છ બનાવી શકીએ કે તળિયાની માછલી પણ તરતી દેખાય....